સિહોર નગરપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની જાહેરાત
બ્રિજેશ ગૌસ્વામી
તારીખ ૨૭-૦૧-૨૦૨૦સોમવાર,૨૮-૦૧-૨૦૨૦ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૫:૦૦ કલાકે ટાઉનહોલ ખાતે આવાસ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય,આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક શહેરીજનોએ આધાર પુરાવા સાથે ટાઉનહોલ ખાતે હાજર રહેવા જાહેર સુચના આપવામાં આવે છે.
બ્રિજેશ ગૌસ્વામી
તારીખ ૨૭-૦૧-૨૦૨૦સોમવાર,૨૮-૦૧-૨૦૨૦ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૫:૦૦ કલાકે ટાઉનહોલ ખાતે આવાસ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય,આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક શહેરીજનોએ આધાર પુરાવા સાથે ટાઉનહોલ ખાતે હાજર રહેવા જાહેર સુચના આપવામાં આવે છે.
Reviewed by ShankhnadNews
on
20:08
Rating:


No comments: