સિહોર હંસદેવ બાગની અમદાવાદ યુનિવર્સિટી વિધાર્થીઓએ મુલાકાત લીધી..
હરેશ પવાર
આજરોજ સિહોર હંસદેવ બાગ ખાતે અમદાવાદ ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન તેમજ ઈનવરોનમેન્ટ આર્કિટેક્ટચર ઇન્દુસ યુનિવર્સિટી અમદાવાદ સેકન્ડરીયર આર્કિટેક્ચર ના સ્ટુડટો જે આ હંસદેવ બાગ ખાતે જે આર્કિટેક લીઓ પેરેઇરા ના આર્કિટેક્ ના અભ્યાસ માટે અને આર્કિટેક્ચર ના ગુરુ તરીકે જેઓ એ જબરદસ્ત બાલમંદિર ની ડિઝાઈન લિયો પેરેઇરા દ્વારા બનાવેલી છે તેના અભ્યાસ માટે 25 સ્ટુડન્ટડો એ નજરે નિહાળી અને ચારે દિશા ની ડિઝાઈન જોઈ જેઓ એ સ્થળ ઉપરજ ડિઝાઈન અને માહિતી આર્કિટેક્ચર પ્રોફેસર શ્રી દિવ્યરાજસિંહજી આપી હતી.
હરેશ પવાર
આજરોજ સિહોર હંસદેવ બાગ ખાતે અમદાવાદ ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન તેમજ ઈનવરોનમેન્ટ આર્કિટેક્ટચર ઇન્દુસ યુનિવર્સિટી અમદાવાદ સેકન્ડરીયર આર્કિટેક્ચર ના સ્ટુડટો જે આ હંસદેવ બાગ ખાતે જે આર્કિટેક લીઓ પેરેઇરા ના આર્કિટેક્ ના અભ્યાસ માટે અને આર્કિટેક્ચર ના ગુરુ તરીકે જેઓ એ જબરદસ્ત બાલમંદિર ની ડિઝાઈન લિયો પેરેઇરા દ્વારા બનાવેલી છે તેના અભ્યાસ માટે 25 સ્ટુડન્ટડો એ નજરે નિહાળી અને ચારે દિશા ની ડિઝાઈન જોઈ જેઓ એ સ્થળ ઉપરજ ડિઝાઈન અને માહિતી આર્કિટેક્ચર પ્રોફેસર શ્રી દિવ્યરાજસિંહજી આપી હતી.
Reviewed by ShankhnadNews
on
20:57
Rating:
No comments: