સિહોરના યુવા ધવલ રાજ્યગુરુએ અબોલ પશુઓ માટે પાણીના અવેડા મુક્યા
સિહોર અને તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ગામો સુધી સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે.
જેમાં ખાસ કરીને દીપડા – દીપડી દ્રારા વાડી વિસ્તારમાં રહેઠાણ બનાવાતા ખેડૂતો અને ખેતમજુરો પર ભય ઉભો થયો છે
અને વન્યપ્રાણી દ્રારા હત્પમલો કરાયાના એકલ દોકલ બનાવો પણ બનવા પામ્યા છે.
જેમાં બોરડા નજીક આવેલા એક દીપડીએ અડ્ડો જમાવ્યાના વાવડ મળતાં વન વિભાગે પહોંચી
જઇ અને પીંજરૂ ગોઠવી દીપડીને આબાદ ઝડપી લીધી હતી.
તળાજા તાલુકાના ફત્પલસર રાઉન્ડનાં ઉંચડી બીટના ખારડી ગામે દીપડીએ વાડી વિસ્તારમાં દેખા દીધા હતા.
જેની જાણ થતાં આરએફઓ એમ.કે.વાઘેલા તથા ટીમના પ્રવિણાબેન વાઘેલા,
સરવૈયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને દીપડીને પકડી જંગલ વિસ્તારમાં મોકલી આપવા કામગીરી હાથ ધરી પીંજરૂ મુકવામાં આવેલ
Reviewed by ShankhnadNews
on
21:23
Rating:
No comments: