સિહોર અમરગઢ ગામના સેના આર્મી નિવૃત્ત જવાન વનરાજસિંહનું માદરે વતન ખાતે ભવ્ય સન્માન
હરેશ પવાર
સિહોર તાલુકાના અમરગઢ ગામ ના વતની ગોહિલ વનરાજસિંહ અરવિંદસિંહ ભારતીય સેનામાં સેવા બજાવી ફરજ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવેલ તે દરમિયાન સમસ્ત ગ્રામજનો આગેવાનો સમાજ રાજકીય આગેવાનો સાધુ સંતો સહિત ઉપસ્થિત રહી ઢોલ નગારાં અને દેશભક્તિ ના ગીતોના ગુંજ સાથે વનરાજસિંહનું સન્માન કરવામાં આવેલ અને ખૂબ નાની ઉંમરે અને ઘરના વાતાવરણ અને દેશપ્રેમ ને કારણે ભારતીય આર્મી માં ભરતી થયા હતા.અને ટ્રેનિંગ પૂર્ણ કરી વિવિધ સ્થળો એ પોતાની સેવા આપી હતી સર્વિસ વખતે અનેક મુશ્કેલીઓ નો સામનો કરી પોતાની બહાદૂરી નો પરચો બતાવ્યો હતો..
જેને લઈ અમરગઢ ગામે ઇન્ડિયન આર્મીનો ગઢ હોય અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને અમરગઢ ગામના સરપંચ શ્રીસદસ્યો સમસ્ત ગ્રામજનોએ ઉમગ ઉત્સાહ થી ગોહિલ વનરાજસિંહનું ભવ્ય સન્માન કરવામાં આવેલ આર્મીમેને જણાવ્યું હતું કે આ મારું નહિ મારા દેશનુ સન્માન છે..આર્મીમેન પોતાની ફરજ દરમિયાન તમામ બહાદૂરી અને પરિસ્થિતિ સામે ૨૪ કલાક ખડેપગે રહી અમો દુશ્મનો નો સામનો કરતા
હરેશ પવાર
સિહોર તાલુકાના અમરગઢ ગામ ના વતની ગોહિલ વનરાજસિંહ અરવિંદસિંહ ભારતીય સેનામાં સેવા બજાવી ફરજ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવેલ તે દરમિયાન સમસ્ત ગ્રામજનો આગેવાનો સમાજ રાજકીય આગેવાનો સાધુ સંતો સહિત ઉપસ્થિત રહી ઢોલ નગારાં અને દેશભક્તિ ના ગીતોના ગુંજ સાથે વનરાજસિંહનું સન્માન કરવામાં આવેલ અને ખૂબ નાની ઉંમરે અને ઘરના વાતાવરણ અને દેશપ્રેમ ને કારણે ભારતીય આર્મી માં ભરતી થયા હતા.અને ટ્રેનિંગ પૂર્ણ કરી વિવિધ સ્થળો એ પોતાની સેવા આપી હતી સર્વિસ વખતે અનેક મુશ્કેલીઓ નો સામનો કરી પોતાની બહાદૂરી નો પરચો બતાવ્યો હતો..
જેને લઈ અમરગઢ ગામે ઇન્ડિયન આર્મીનો ગઢ હોય અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને અમરગઢ ગામના સરપંચ શ્રીસદસ્યો સમસ્ત ગ્રામજનોએ ઉમગ ઉત્સાહ થી ગોહિલ વનરાજસિંહનું ભવ્ય સન્માન કરવામાં આવેલ આર્મીમેને જણાવ્યું હતું કે આ મારું નહિ મારા દેશનુ સન્માન છે..આર્મીમેન પોતાની ફરજ દરમિયાન તમામ બહાદૂરી અને પરિસ્થિતિ સામે ૨૪ કલાક ખડેપગે રહી અમો દુશ્મનો નો સામનો કરતા
Reviewed by ShankhnadNews
on
20:30
Rating:



No comments: