test
ભાવનગર માલધારી સમાજ દ્વારા કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર 

LRD ની ભરતીમાં માલધારી સમાજ સાથે થયેલ અન્યાય ને લઈ સમાજના યુવાનો ન્યાય માટે આગળ આવ્યા

દેવરાજ બુધેલીયા
આજે ભાવનગર મા કલેકટર સાહેબ શ્રી ને L R D ની ભરતી મા માલધારી રબારી ભરવાડ ચારણ સમાજ ને અન્યાય કરવામા આવેલ જે માલધારી ગીર.બરડા.આલેચ વિસ્તાર મા રેહતા માલધારી ને અનુ:સુચિત જાતિ મા સામિલ કરવામાં આવેલ છતા આ ભરતી મેરીટ લીસ્ટ ST મા સામિલ નહી કરી ને હળહળતો અન્યાય કરેલ તેની સામે સરકાર પાસે ન્યાય ની માંગણી કરતા ભાવનગર થી શ્રી મેહૂરભાઇ લવતુકા શ્રી ભરતભાઇ બુધેલીયા શ્રી ડો ગૌરાંગ સાટીયા શ્રી સંદિપદાનભાઈ ગઢવી શ્રી વિ એસ ઉલવા શ્રી કિશૌરભાઈ ચોહાણ શ્રી અમિતભાઈ લવતૂકા અને મોટી સંખ્યા માં માલધારી સમાજ ના યૂવાનો રેલી મા જોડાઈ ને આવેદન પત્ર પાઠવેલ
Reviewed by ShankhnadNews on 20:13 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.