test
હડતાળ હોવા છતાં સિહોર મામલતદાર કચેરીની મહેસુલ કચેરીઓ ધમધમતી રહી

હરેશ પવાર
સિહોર સહિત રાજ્યના મહેસુલી કર્મચારીઓના પડતર માંગણીને લઈ અચોક્કસ મુદત હડતાળ પર ઉતરી ગયા છે તેમજ ના.મામલતદાર અને ક્લાર્ક પણ સાથે હડતાલમાં જોડાયા છે જોકે સિહોર મામલતદાર લેખિત ઓર્ડર મુજબ રેવન્યુ તલાટીશ્રીઓને ના.મામલતદાર ના ચાર્જ આપી.રાબેતા મુજબ કામગીરી ચાલુ રાખવામાં આવેલ અને તમામ રેવન્યુ તલાટીશ્રી આજે કચેરી સમય પહેલા ૧ કલાક વહેલા અને કચેરી સમય બાદ ૧ કલાક મોડેં સુધી કામગીરી કરે છે. તેમજ સિહોર મામલતદાર કચેરીનાં તમામ શાખાઓ કાર્યરત છે અને અરજદારો ને કોઈ ધકકો ન થાય તે માટે તમામ પ્રયાસ તંત્ર દ્રારા કરવામાં આવેલ.
Reviewed by ShankhnadNews on 20:07 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.