સિહોર પોલીસ કર્મી સામે રજૂઆત
હરીશ પવાર
સિહોર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ ત્રિવેદી સામે એટ્રોસીટી કેસમાં મહિલા અરજદારને ૮ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા ફરિયાદો ન લેવી સહિતના મામલે રાષ્ટ્રીય દલિત અધીકાર મંચ-ગુજરાત ના માવજીભાઈ સરવૈયાએ પોલીસ કર્મચારી સામે આક્ષેપો કરી રેન્જ ડીઆઈજીપી અને એસપીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા રજુઆત કરી છે.
હરીશ પવાર
સિહોર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ ત્રિવેદી સામે એટ્રોસીટી કેસમાં મહિલા અરજદારને ૮ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા ફરિયાદો ન લેવી સહિતના મામલે રાષ્ટ્રીય દલિત અધીકાર મંચ-ગુજરાત ના માવજીભાઈ સરવૈયાએ પોલીસ કર્મચારી સામે આક્ષેપો કરી રેન્જ ડીઆઈજીપી અને એસપીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા રજુઆત કરી છે.
Reviewed by ShankhnadNews
on
20:16
Rating:


No comments: