test
સિહોર પોલીસ કર્મી સામે રજૂઆત

હરીશ પવાર
સિહોર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ ત્રિવેદી સામે એટ્રોસીટી કેસમાં મહિલા અરજદારને ૮ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા ફરિયાદો ન લેવી સહિતના મામલે રાષ્ટ્રીય દલિત અધીકાર મંચ-ગુજરાત ના માવજીભાઈ સરવૈયાએ પોલીસ કર્મચારી સામે આક્ષેપો કરી રેન્જ ડીઆઈજીપી અને એસપીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા રજુઆત કરી છે.
Reviewed by ShankhnadNews on 20:16 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.