રંઘોળા કે.વ.કુમાર શાળા ખાતે વાલી સંમેલન યોજાયુ
નિલેશ આહીર
રંઘોળા કે.વ.શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓના વાલીઓનું પરિવાર તથા એસ.એમ.સી.ના સહિયારા સાથ સહકારથી વાલી સંમેલન યોજવામાં આવ્યું.આ સંમેલનમાં સને ૨૦૧૯માં શાળાના બાળકોને વિવિધ સહાય આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.આ સંમેલનમાં શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ સહિત તમામ સભ્યોશ્રીઓ,રંઘોળાની હાઈસ્કૂલ અને કન્યાશાળાના આચાર્યશ્રી,કથાકાર અમિતભાઇ ભટ્ટ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતાપિતાએ હાજરી આપી.કથાકાર અમિતભાઈ ભટ્ટ દ્વારા શાળાના બાળકો માટે પ્રોજેક્ટર ભેટ આપવાની જાહેરાત કરવામા આવી.તમામ રંઘોળા ગ્રામજનોના સહકાર થી કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો.
નિલેશ આહીર
રંઘોળા કે.વ.શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓના વાલીઓનું પરિવાર તથા એસ.એમ.સી.ના સહિયારા સાથ સહકારથી વાલી સંમેલન યોજવામાં આવ્યું.આ સંમેલનમાં સને ૨૦૧૯માં શાળાના બાળકોને વિવિધ સહાય આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.આ સંમેલનમાં શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ સહિત તમામ સભ્યોશ્રીઓ,રંઘોળાની હાઈસ્કૂલ અને કન્યાશાળાના આચાર્યશ્રી,કથાકાર અમિતભાઇ ભટ્ટ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતાપિતાએ હાજરી આપી.કથાકાર અમિતભાઈ ભટ્ટ દ્વારા શાળાના બાળકો માટે પ્રોજેક્ટર ભેટ આપવાની જાહેરાત કરવામા આવી.તમામ રંઘોળા ગ્રામજનોના સહકાર થી કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો.
Reviewed by ShankhnadNews
on
20:24
Rating:
No comments: