દેવગાણાની જ્ઞાનયજ્ઞ શાળામાં ક્રિસમીસ ડે ની ઉજવણી સાથે અનેકવિધ કાર્યક્રમો
બ્રિજેશ ગૌસ્વામી
દેવગાણાની જ્ઞાનયજ્ઞ શાળા માં ક્રિસમીસ નિમિતે અનેકવિધ કાર્યક્રમોં યોજાયા હતા. જેમાં જુનિયર કે જી, સિનિયર કે જી, ધોરણ 1અને 2ના વિદ્યાર્થી ઓ જોડાયા હતા. જેમાં વિદ્યાર્થી ઓ એ અનેકવિધ પ્રવૃતિઓ કરી હતી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકો એ આબેહૂબ સાન્તાક્લોઝ ના ચિત્રો દોર્યા હતા. જેમાં પ્રથમ ક્રમે ચૌહાણ ગુંજન, ચૌહાણ કૃષ્નજીત, બીજા ક્રમે વાઢયા કેત, તૃતીય ક્રમે મકવાણા સ્મિત અને ધાંધલા કેદાર રહ્યા હતા દરેક ને શાળા મેનેજીંગ ડાયરેક્ટર વિપુલભાઈ એચ દવે અને શાળા ના આચાર્ય વિપુલભાઈ એલ રમણા એ અભિનંદન આપી ઇનામ થી નવોજયા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા શિક્ષક શ્રી અલ્પાબેન ચૌહાણ, સેજલબેન કાઠીયા અને સેજલબેન ચૌહાણ અને દરેક શિક્ષક ઓ એ ખાસ જહેમત ઉઠાવી
બ્રિજેશ ગૌસ્વામી
દેવગાણાની જ્ઞાનયજ્ઞ શાળા માં ક્રિસમીસ નિમિતે અનેકવિધ કાર્યક્રમોં યોજાયા હતા. જેમાં જુનિયર કે જી, સિનિયર કે જી, ધોરણ 1અને 2ના વિદ્યાર્થી ઓ જોડાયા હતા. જેમાં વિદ્યાર્થી ઓ એ અનેકવિધ પ્રવૃતિઓ કરી હતી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકો એ આબેહૂબ સાન્તાક્લોઝ ના ચિત્રો દોર્યા હતા. જેમાં પ્રથમ ક્રમે ચૌહાણ ગુંજન, ચૌહાણ કૃષ્નજીત, બીજા ક્રમે વાઢયા કેત, તૃતીય ક્રમે મકવાણા સ્મિત અને ધાંધલા કેદાર રહ્યા હતા દરેક ને શાળા મેનેજીંગ ડાયરેક્ટર વિપુલભાઈ એચ દવે અને શાળા ના આચાર્ય વિપુલભાઈ એલ રમણા એ અભિનંદન આપી ઇનામ થી નવોજયા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા શિક્ષક શ્રી અલ્પાબેન ચૌહાણ, સેજલબેન કાઠીયા અને સેજલબેન ચૌહાણ અને દરેક શિક્ષક ઓ એ ખાસ જહેમત ઉઠાવી
Reviewed by ShankhnadNews
on
17:12
Rating:
No comments: