test
દેવગાણાની શિવમ વિધાલયનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
દેવગાણાની શિવમ વિધાલયમાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.જેમાં અંધ ઉધોગ શાળા ભાવનગરનું પ્રદર્શન વિધાથીઁઓએ માણયું હતું ત્યારબાદ સર.ટી.હોસ્પિટલમાં બ્લડબેંકની મુલાકાત લઈને ત્યાંથી બોરતળાવ નું નિદશઁન અને ખોડિયાર મંદિર રાજપરા માતાજી ના દશઁનાથેં ગયા હતાં. કાયઁક્રમ ને સફળ બનાવવા માટે અમારી શાળાના જનરલ સેકેટરી કાન્તીભાઈ પંડયા શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ એન રમણા, સાગરભાઈ પંડયા, દિપકભાઈ રમણા, કિંજલબેન રમણા, ભાવેશભાઈ રમણા સહભાગી બન્યા હતા અને વિધાથીઁઓને માગઁદશઁન પુરૂ પાડયું હતું.
Reviewed by ShankhnadNews on 19:54 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.