આવતીકાલે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા ઇદેમિલાદ ઝુલુસ નુ સન્માન કરાશે
શંખનાદ કાર્યાલય
આવતીકાલે તા ૧૦/૧૧/૨૦૧૯ રવિવાર ના રોજ ઇદેમિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દવારા ઝુલુસ આયોજન થાય છે દર વર્ષની માફક સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આવતીકાલે પણ સવારે ૧૦:૦૦ કલાકે ડૉ.આંબેડકર ચોક ખાતે ઝુલુસ નુ સન્માન કરાશે તો દરેક કોંગ્રેસ ના આગેવાનો, કાયઁકરો એ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા દવારા અનુરોધ કરાયો છે.
શંખનાદ કાર્યાલય
આવતીકાલે તા ૧૦/૧૧/૨૦૧૯ રવિવાર ના રોજ ઇદેમિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દવારા ઝુલુસ આયોજન થાય છે દર વર્ષની માફક સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આવતીકાલે પણ સવારે ૧૦:૦૦ કલાકે ડૉ.આંબેડકર ચોક ખાતે ઝુલુસ નુ સન્માન કરાશે તો દરેક કોંગ્રેસ ના આગેવાનો, કાયઁકરો એ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા દવારા અનુરોધ કરાયો છે.
Reviewed by ShankhnadNews
on
20:43
Rating:

No comments: