test
સિહોર મામલતદાર કચેરીના કોન્ફોરેન્સ હોલ ખાતે  પ્રાંત અધિકારી ના અદયક્ષસ્થાને મતદાર ચકાસણી કાર્યક્રમની બેઠક યોજાઈ.

હરીશ પવાર


આજરોજ સિહોર મામલતદાર કચેરીના કૉંફરન્સ હોલ ખાતે પાલીતાણા પ્રાંત અધિકારી શ્રી કે.કે.સોલંકી સાહેબ ના અદયક્ષસ્થાને  તેમજ સિહોર મામલતદાર શ્રી નિનામાં  સિહોરમતદાર શાખા ના .નાયબ મામલતદાર શ્રી જે.જે.જોષી પાલિતાન ના ના.મામ. હિરપરા ની ઉપસ્થિત માં102 વિધાનસભા મતદાર વિભાગની કામગીરી અંગે બી.એલ ઓ.સુપરવાઈઝર સહિત ની બેઠક યોજાયેલ જેમાં ચૂંટણીપંચ દ્વારા ઓફલાઇન મતદાર ચકાસણી કાર્યક્રમમાં થયેલ કરેલ કામગીરી ની સમીક્ષા  તેમજ હાલના વિગતોની ચકાસણી સહિત માહિતી માર્ગદર્શન આપવામાં આવી હતી તેમજ મતદાર સુધારો ની કામગીરી તા.18.નવેમ્બર 2019 સુધી કામગીરી હાથ ધરાશે.  આ ચૂંટણીશાખા ના ના.માં.જે જે જોષી. ડિઝાસ્ટર ના.માં.હેમરાજસિંહ વાળા..પુરવઠા વિભાગના  જયદિપ સિંહ ચૌહાણ. કુરેશી ભાઈ સંજયભાઈ સરવૈયા. નરેશભાઇ સહિત નાઓ ચૂંટણી કાર્યકમ ને સફળ બનાવેલ.
Reviewed by ShankhnadNews on 20:49 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.