પાલીતાણા કોળી સમાજ દ્વારા કોળી સમાજના સ્વર્ગસ્થ ભૂલકાઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
વિશાલ સાગઠીયા
પાલીતાણા તાલુકાના વીરપુર ગામે થોડા દિવસો પૂર્વે ત્રણ માસુમ બાળકો વિરપુરના તળાવ માં ડૂબી જવાથી મ્રુત્યુ પામ્યા હતા જેના શ્રદ્ધાંજલિ ભાગરૂપે પાલીતાણા કોળી સમાજ દ્વારા આ ભૂલકાઓના આત્માને શાંતિ મળે તેના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ ગ્રામજનો તેમજ કોળી સમાજ ના લોકો દ્વારા કેન્ડલ માર્ચ તેમજ સંતો દ્વારા સત્સંગ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો,કોળી સમાજના આગેવાનો લોકો જોડાયા હતા અને આ માસુમ ભૂલકાઓના આત્માને શાંતિ મળે અને તેના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
વિશાલ સાગઠીયા
પાલીતાણા તાલુકાના વીરપુર ગામે થોડા દિવસો પૂર્વે ત્રણ માસુમ બાળકો વિરપુરના તળાવ માં ડૂબી જવાથી મ્રુત્યુ પામ્યા હતા જેના શ્રદ્ધાંજલિ ભાગરૂપે પાલીતાણા કોળી સમાજ દ્વારા આ ભૂલકાઓના આત્માને શાંતિ મળે તેના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ ગ્રામજનો તેમજ કોળી સમાજ ના લોકો દ્વારા કેન્ડલ માર્ચ તેમજ સંતો દ્વારા સત્સંગ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો,કોળી સમાજના આગેવાનો લોકો જોડાયા હતા અને આ માસુમ ભૂલકાઓના આત્માને શાંતિ મળે અને તેના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
Reviewed by ShankhnadNews
on
20:55
Rating:
No comments: