સિહોર ન્યાય મંદિર ખાતે માં અમૃતમ કાર્ડનો કેમ્પ યોજાયો
હરેશ પવાર
સિહોર ન્યાય મંદિર ખાતે જે સરકારી યોજના અંતર્ગત આરોગ્યની ખાસ જરૂરિયાત એવા ગંભીર અને જીવલેણ રોગ કિડની સહિત રોગોમાં લાખો રૂપિયા નો ખર્ચ થતો હોય છે સરકારશ્રી દ્રારા માં અમૃતમ કાર્ડ ને રૂ.૫ લાખનાં કાર્ડ જે જરૂરિયાત મંદને ઉપયોગ થઈ જે અંગે સિહોર ન્યાય મંદિર ખાતે દર માસના ત્રીજા શનિવારે માં અમૃતમ કાર્ડ કાઢવામાં આવે છે.જેમાં સિહોર ન્યાય મંદિરનાં ન્યાય મુતિઁ જાદવ સાહેબ નાં હસ્તે લાભાર્થી ઓને માં અમૃતમ કાર્ડ જે ઈમરજન્સી કેસમાં જરૂરિયાત ને સ્થળ ઉપર આપવામાં આવેલ.
હરેશ પવાર
સિહોર ન્યાય મંદિર ખાતે જે સરકારી યોજના અંતર્ગત આરોગ્યની ખાસ જરૂરિયાત એવા ગંભીર અને જીવલેણ રોગ કિડની સહિત રોગોમાં લાખો રૂપિયા નો ખર્ચ થતો હોય છે સરકારશ્રી દ્રારા માં અમૃતમ કાર્ડ ને રૂ.૫ લાખનાં કાર્ડ જે જરૂરિયાત મંદને ઉપયોગ થઈ જે અંગે સિહોર ન્યાય મંદિર ખાતે દર માસના ત્રીજા શનિવારે માં અમૃતમ કાર્ડ કાઢવામાં આવે છે.જેમાં સિહોર ન્યાય મંદિરનાં ન્યાય મુતિઁ જાદવ સાહેબ નાં હસ્તે લાભાર્થી ઓને માં અમૃતમ કાર્ડ જે ઈમરજન્સી કેસમાં જરૂરિયાત ને સ્થળ ઉપર આપવામાં આવેલ.
Reviewed by ShankhnadNews
on
20:38
Rating:
No comments: