વિશાલ સાગઠીયા
પાલીતાણા સ્થિત અમારા સહયોગી વિશાલ સાગઠિયાના અહેવાલો મુજબ પાલીતાણાના તળાજા રોડ પર આવેલ ખારોડેમ માંથી એક આધેડની લાશ મળી છે વિશાલનું કહેવું છે કે મૃતક વિનુભાઈ મકવાણા જેઓ અસ્થિર મગજના હોવાનું જાણવા મળ્યું છે જેઓ કોઈ કારણોસર ખારોડેમમાં પડી જવાના કારણે જેઓનું મોત થયું છે બનાવને લઈ પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર પોહચી કોઈ કારણોસર ડેમમાં પડી જનાર મૃતક વીનુભાઈની લાશને બહાર કાઢી એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી કેસ કાગણો કરીને વધુ તપાસ હાથ ધરી છે
પાલીતાણા સ્થિત અમારા સહયોગી વિશાલ સાગઠિયાના અહેવાલો મુજબ પાલીતાણાના તળાજા રોડ પર આવેલ ખારોડેમ માંથી એક આધેડની લાશ મળી છે વિશાલનું કહેવું છે કે મૃતક વિનુભાઈ મકવાણા જેઓ અસ્થિર મગજના હોવાનું જાણવા મળ્યું છે જેઓ કોઈ કારણોસર ખારોડેમમાં પડી જવાના કારણે જેઓનું મોત થયું છે બનાવને લઈ પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર પોહચી કોઈ કારણોસર ડેમમાં પડી જનાર મૃતક વીનુભાઈની લાશને બહાર કાઢી એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી કેસ કાગણો કરીને વધુ તપાસ હાથ ધરી છે
પાલીતાણના ખારોડેમ માંથી આધેડની લાશ મળી
Reviewed by ShankhnadNews
on
20:32
Rating:
No comments: