test
સોનગઢ મેલડી ધામ દ્વારા સિહોરના વિવિધ વિસ્તારોમાં રાશનકિટોનું વિતરણ કરાયું 

સ્વ. ગોવિંદ ભગતના સ્મરણાર્થે જરૂરિયાત મંદોને કિટો વિતરણ કરાયું 


દેવરાજ બુધેલીયા
કોરોના વૈશ્વિક મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. દેશ અને રાજ્યમાં પણ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે. આવા કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું કપરું થઈ ગયું છે. સોનગઢ ખાતે આવેલ મેલડી ધામના સ્વ.ગોવિંદ ભગતના સ્મરણાર્થે સિહોરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Reviewed by ShankhnadNews on 21:06 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.