test
સિહોરના યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું

હરેશ પવાર
લોકોની સહનશીલતા અને સહનશક્તિ દિવસે અને દિવસે ઓછી થતી જાય છે લોકો નાની નાની બાબતોમાં મોત સુધીનું પગલું ભરી લે છે સિહોરના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી દીધો છે સિહોરના મોટાચોક રાજગોર શેરી વિસ્તારમાં રહેતા રાકેશ લાભુભાઈ ઉ.૨૭ એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી છે બનાવને લઈ સિહોર પોલીસ મરણ જનાર રાકેશના ઘરે દોડી જઈ મૃતકને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડીને બનાવની ઝીણવટ ભરી તપાસ આદરી છે.
Reviewed by ShankhnadNews on 19:47 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.