test
નેસડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સુરતના જાણીતા ટ્રષ્ટ દ્વારા ફ્રુટ વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીકના નેસડા ગામે ઘાંઘળી રોડ પર આવેલ વૃધ્ધાશ્રમ ખાતે જાણીતા સામાજિક ટ્રષ્ટે ફ્રુટ વિતરણ કર્યું છે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રષ્ટ જેનું સુરતથી સંચાલન કરવામાં આવે છે જે ટ્રષ્ટ અનેક સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલું છે અને સંકળાયેલુ છે સંસ્થાના મહિલા સંચાલક આર્થિક અને સામાજિક ખૂબ મદદ લોકોને કરી રહ્યા છે અગાઉ સિહોરના સ્વામિનારાયણ સંસ્થા તેમજ પીપરલા ખાતે આવેલ આશ્રમમાં સેવાકીય પ્રવુતિ અને ભોજન વ્યવસ્થા આ ટ્રષ્ટના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે સિહોર નજીક નેસડા ગામે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે ફ્રુટ વિતરણ કરીને સેવાના કામમાં સહભાગી થયા હતા.
Reviewed by ShankhnadNews on 20:02 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.